Saved in:
| Main Author: | |
|---|---|
| Format: | Recurso digital |
| Language: | |
| Published: |
Zenodo
2025
|
| Online Access: | https://doi.org/10.5281/zenodo.17544709 |
| Tags: |
Add Tag
No Tags, Be the first to tag this record!
|
| _version_ | 1866901471028576256 |
|---|---|
| author | ૧. ડૉ. એ. એ. વસાવા, ૨. ડૉ.નીલમશેટ્ટી. એસ.વી.એસ. એસ. ઈ. |
| author_facet | ૧. ડૉ. એ. એ. વસાવા, ૨. ડૉ.નીલમશેટ્ટી. એસ.વી.એસ. એસ. ઈ. |
| contents | <p><span lang="GU">ભારત એક કૃષિપ્રધાન દેશ છે. ભારતની ઘણીખરી વસ્તી ગામડામાં રહે છે</span><span>,<span lang="GU"> જે પોતાના નિર્વાહ માટે મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધાર રાખે છે. ખેડૂતો અને પશુપાલકો માટે તેમના પ્રાણીઓ ખૂબ જ મહત્વના હોય છે</span>. <span lang="GU">પ્રાણીઓને થતાં નાનામોટા રોગ દૂધ ઉત્પાદન પર કે ખેતીના અન્ય કામોમાં વિક્ષેપ કરે છે. </span></span></p> <p><span lang="GU"><span> </span>મોટેભાગે દરેક પ્રાણીના શારીરિક હાવભાવ ઉપરથી જ જાણી શકાય છે કે તે તંદુરસ્ત છે કે નહીં. એ માટે પ્રાણીની પ્રત્યેક દિનની <span>હિલચાલ</span> પર ધ્યાન આપવું જરૂરી છે. પ્રાણીઓના રોજના સામાન્ય વર્તન કરતાં સહેજ પણ ફેરફાર જણાય તો સજાગ થવું જરૂરી છે.</span></p> |
| format | Recurso digital |
| id | zenodo_https___doi_org_10_5281_zenodo_17544709 |
| institution | Zenodo |
| language | |
| publishDate | 2025 |
| publisher | Zenodo |
| record_format | zenodo |
| spellingShingle | પ્રાણીઓમાં રોગ નિદાન માટે શરીરક્રિયાવિજ્ઞાન અને જીવરસાયણ પરીક્ષણોનું મહત્વ ૧. ડૉ. એ. એ. વસાવા, ૨. ડૉ.નીલમશેટ્ટી. એસ.વી.એસ. એસ. ઈ. <p><span lang="GU">ભારત એક કૃષિપ્રધાન દેશ છે. ભારતની ઘણીખરી વસ્તી ગામડામાં રહે છે</span><span>,<span lang="GU"> જે પોતાના નિર્વાહ માટે મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધાર રાખે છે. ખેડૂતો અને પશુપાલકો માટે તેમના પ્રાણીઓ ખૂબ જ મહત્વના હોય છે</span>. <span lang="GU">પ્રાણીઓને થતાં નાનામોટા રોગ દૂધ ઉત્પાદન પર કે ખેતીના અન્ય કામોમાં વિક્ષેપ કરે છે. </span></span></p> <p><span lang="GU"><span> </span>મોટેભાગે દરેક પ્રાણીના શારીરિક હાવભાવ ઉપરથી જ જાણી શકાય છે કે તે તંદુરસ્ત છે કે નહીં. એ માટે પ્રાણીની પ્રત્યેક દિનની <span>હિલચાલ</span> પર ધ્યાન આપવું જરૂરી છે. પ્રાણીઓના રોજના સામાન્ય વર્તન કરતાં સહેજ પણ ફેરફાર જણાય તો સજાગ થવું જરૂરી છે.</span></p> |
| title | પ્રાણીઓમાં રોગ નિદાન માટે શરીરક્રિયાવિજ્ઞાન અને જીવરસાયણ પરીક્ષણોનું મહત્વ |
| url | https://doi.org/10.5281/zenodo.17544709 |